એકતા | વિચારધારા એક તો સંગઠનો અલગ અલગ કેમ?
👊 (અહીં, અનુસૂચિત જાતિ એ ઉદાહરણ સ્વરૂપે છે, બાકી ભારતની દરેક જાતિને લાગુ પડે છે.) ઘણીવાર લોકો આ પૂછતાં હોય છે અને તેમાંય ખાસ તો યુવાનો આ પૂછતાં હોય છે કે આપણી વિચારધારા એક...
વાંચવાની, લખવાની, બોલવાની
👊 (અહીં, અનુસૂચિત જાતિ એ ઉદાહરણ સ્વરૂપે છે, બાકી ભારતની દરેક જાતિને લાગુ પડે છે.) ઘણીવાર લોકો આ પૂછતાં હોય છે અને તેમાંય ખાસ તો યુવાનો આ પૂછતાં હોય છે કે આપણી વિચારધારા એક...
મીડિયા જેવાં પવિત્ર વ્યવસાયમાં તમે જાતિવાદ, કોમવાદ ચલાવો અને સત્તામાં બેઠેલા તમારા સવર્ણ હિંદુ પાર્ટી, નેતાઓના તળિયા ચાટો તો વાંક તમારો, અમારો નહિ.
સવાલ : લખાણોથી શુ ફરક પડે?જવાબ : બે વર્ષ પહેલાં ગણપત પંચાલ (ફોટામાં દેખાય છે તે) તેમણે જોતિરાવ ફૂલે પર એક ટૂંકો પરિચયવાળો આર્ટિકલ લખી પોસ્ટ કર્યો હતો. એ ખૂબ સ્પ્રેડ થયો હતો. ગયા...
બહુજન મહિલાઓ ઉજવે છે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ
આપણા ભારત દેશમાં લોકપ્રિય નેતાઓ, પ્રતિભાઓની જન્મદિવસની ઉજવણી થાય છે. જેમાં મોટેભાગે સરકાર તરફથી જાહેર રજા ઉપરાંત વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય છે.આ બધી ઉજવણી ફક્ત એક દિવસ પૂરતી સીમિત હોય છે. બીજા દિવસથી બધું...
RSS સંચાલિત ભાજપ સરકારે ૩૦ IAS ની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ ૩૦ IAS ની ભરતી UPSC એક્ષામની નહિ પણ ફક્ત ઈન્ટરવ્યુ લઈને કરવામાં આવશે અને એ પણ પ્રાઇવેટ સેક્ટરના લોકોની. આ...
“હિન્દુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે” સિરીઝ આર્ટિકલમાં આજે “હિંદુરાષ્ટ્ર ખેડૂતો માટે પ્રાણઘાતક છે.” તેના વિશે વાત કરીશું, આંકડા, માહિતી સાથે વાત કરીશું. મને ઘણા લોકો કહે છે કે, કૌશિકભાઈ હિન્દુ ધર્મના જાતિવાદી લોકોનો...
ખુરાનાને બદલે મીશાની ભરતી. ઇન્ટરવ્યૂ પેનલ : પ્રસાદ, પુરી, સુદ્રાવલ્લી, અવસ્થી, કૌલગી, પાર્થસારથિ, રવિચંદ્રન, જાની, રે, મહેતા, થિરુપુગસવિષય નિષ્ણાત : જાની વિસારિયા પટેલની કન્સલ્ટન્સી પુરાવા હોવાં છતાં કાર્યવાહી કોણ નથી? : મિત્રા —— હરિભાઈ દેસાઈએ પોતાની ફેસબુક વોલ પર...
આ ટાંટિયાખેંચ નથી, આ તમારો જાતિવાદ છે. મને ઘણાય લોકો કહે છે કે, “કૌશિકભાઈ તમે અને સમાજના બીજા યુવાનો ભેગા મળી કામ કરો. કારણ કે એ અને હું, એક જ સમાજના છીએ, દલિત સમાજના...
પ્રાર્થના : એક એવી ક્રિયા છે જેનાથી તમે પ્રફુલ્લિત અને આશાવાદી બની તનાવને થોડા સમય માટે દૂર કરી શકો છો. કારણ કે પ્રાર્થના મન સાથે જોડાયેલ બાબત છે. પ્રાર્થના એ એક પ્રકારની માનસિક કસરત...
હિન્દુ તહેવારોનો બહિષ્કાર કેમ કરવો જોઈએ? હિન્દુ ધર્મ ગ્રંથોમાંથી જ જ્યારે બધા દુષણ આવતા હોય ત્યારે હિન્દુ ધર્મ ગ્રંથો આધારિત દરેક દેવી-દેવતા, પ્રથાઓ, તહેવારો, માન્યતાઓ, કર્મકાંડોનો બહિષ્કાર કર્યા વગર છૂટકો નથી. મોટાભાગના હિંદુ તહેવારો...
નરેન્દ્ર માકડિયાએ પોતાની એક ફેસબુક પોસ્ટમાં પૂછ્યું કે, તેના જવાબમાં કેટલાય મિત્રોએ કોમેન્ટમાં સવાલો કર્યા છે અને કેટલાકે જવાબ આપવા પ્રયત્નો પણ કર્યા છે. સાચું શુ? એ તમારે શોધવાનું છે પણ આ બધી કૉમેન્ટ્સ...
આવેદનપત્ર કેવડિયા બચાવો આંદોલન સમિતિ તારીખ : ૧૯/૧૦/૨૦૨૦ પ્રતિ,૧) રાષ્ટ્રપતિ શ્રી, ભારત સરકાર૨) વડાપ્રધાન શ્રી, ભારત સરકાર૩) રાજ્યપાલ શ્રી, ગુજરાત સરકાર૪) મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકાર૫) કલેકટર શ્રી, નર્મદા જિલ્લા આદિવાસી સમાજ ની માંગણીઓ. ૧)...
🔴🔴 *હાથરસ મામલે સવર્ણ હિન્દૂઓની ભૂમિકા સમજો.*૧) 4 આરોપી છોકરા સવર્ણ હિન્દૂ૨) લાશ સળગાવી પુરાવાનો નાશ કરનાર પોલીસ સવર્ણ હિન્દૂ૩) DM સવર્ણ હિન્દુ૪) કલેકટર સવર્ણ હિન્દૂ૫) ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સવર્ણ હિન્દુ હવે, આગળ જુઓ,૬) 4...
પ્રતિ શ્રી,ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા,દિલ્હી. ભારતીય બંધારણ , આઈ.પી.સી., એટ્રોસિટી એક્ટ, સી.આર.પી.સી.ની જોગવાઇઓનો ભંગ/ઉલ્લંઘન/અવમાનના કરતુ શાસન અને પ્રશાસન ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા બાબત। ભારતનુ બંધારણ એ ભારત દેશનું ચાલક બળ છે અને લોકશાહીના ચાર...
હુ જન્મે વાણિયો….જાત વેચી મારી..અને જીવન પણ…મોત પણ મોંધુ હતુસાવ સસ્તામા લીધુજે રીતે જીવન જીવ્યો….અફસોસ માત્ર એ વાતનો કે…….મારા બાપુપણાની લ્હાયમા,મહાત્માપણાનો મોહ ટકાવવા…એક સાચા રાષ્ટ્રપિતાને અન્યાય કર્યોએક સાચા મહાત્મા ઉપરઉપવાસના હિંસક હથિયાર વડેએના મર્મસ્થળ...
ભાજપ-કોંગ્રેસના ઢંઢેરા અને ખેતી અંગેના ત્રણ વટહુકમો પ્રો. હેમન્તકુમાર શાહ અત્યારે ખેતી અંગેના તા. 05-06-2020ના જે ત્રણ વટહુકમો મોદી સરકારે બહાર પાડ્યા છે તેના વિષે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના...
કૌશિક પરમાર કે જેઓ સોશિઅલ મીડિયામાં હિન્દૂ ધર્મના નામે ચાલતા પાખંડ, ઢોંગ, ધતિંગ અને ધાર્મિક પુસ્તકોમાં સાવ કચરો કહેવાય તેવા લખાણો લોકો સમક્ષ ઉજાગર કરે છે તેમના વિરુદ્ધ આ 7મી અરજી થઈ છે. અમદાવાદ...
કેવડિયા વિસ્તાર ના નાના પીપરીયા – મોટા પીપરીયા મા વિશ્વ આદિવાસી અધિકાર દિવસ પર સ્ટેચ્યુ ઓફ યુનીટી નો કાળો કાયદો રદ્દ કરવા માટે ઉલગુલાન… स्टेच्यु ओफ युनीटी सत्ता मंडल काले कानून का स्थानीय सभी...
15 સપ્ટેમ્બર એ ડૉ રમેશચંદ્ર પરમાર સાહેબ અને નારણભાઈ વોરા સાહેબ નો પરિનિર્વાણ દિવસ હોવાથી ગઇકાલે તારીખ 13/09/2020 ના દિવસે તેમની શ્રદ્ધાંજલિ સભા અને ખાસ કરીને ડૉ બાબાસાહેબ આંબેડકરે એ લિખિત અને ડૉ રમેશચંદ્ર...
गुजरात के आदिवासी क्षेत्रों में आज इन समस्या – चुनौतियों के पोस्टर – प्लेकार्ड लेकर प्रदर्शन हो रहें हैं.. 👇👇👇👇👇👇👇(1) સ્ટેચ્યુ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ એક્ટ – ૨૦૧૯ રદ કરો ,...
૬ સપ્ટેમ્બર ૨૦૨૦ આગળના 8 પ્રકરણ વખતે મને સોફ્ટ હિંદુઓ તરફથી ઘણી ફાલતુ દલીલો મળી. જેમ કે, અંગ્રેજોના જમાનામાં ધર્મ ગ્રંથોમાં ઉમેરાયું, અંગ્રેજોએ જાતિવાદ ફેલાવ્યો, આવું બધું તો પાછળથી લખાયું, અને આ બધામાં સૌથી...
જે થિસીસના કારણે તેઓ લોકપ્રિય થયા તે તેમના જ વિદ્યાર્થીની ચોરી કરેલી થિસીસ હતી. અને આ બાબતે કોર્ટ કેસ પણ થયો હતો અને અંતે સમાધાન થયું હતું. એવો દાવો આ વીડિયોમાં કરવામાં આવ્યો છે....
ભૂતકાળ આજે પણ મારાતન મન મા ડોક્યુ કરી એક સવાલ ઉભો કરે છેકેમ આજે પણ તું ત્યાંનો ત્યાં છુંછોડ બહાર આવ આ જ્ઞાતિઓના ઘુંચડામાંથીક્રાંતિની શરૂઆત જ તથાગતે કરીએક અછૂતને અપનાવીને બાબાસાહેબ લાખોની મેદની સાથે ધર્મ પરિવર્તન...
આ એક વિધવાબેન નુ ઘર, ચાની ચુસ્કી સાથે એમના ઘરની દીવાલોનુ અવલોકન કરતો હતો. ત્યાં બાબા સાહેબના ફોટાની બાજુમાં જ ગણપતિ અને બીજી બાજુ ગોગા મહારાજના ફોટા જોયા. મેં પૂછ્યું તમે બાબાસાહેબને માનો છો...
પ્રતિશ્રી તારીખ :- ૨૭-૦૮-૨૦૨૦ માનનીય મુખ્યમંત્રીશ્રી સચિવાલય, ગાંધીનગર ગુજરાત રાજ્ય માનનીય કલેકટરશ્રી અમદાવાદ શહેર દ્વારા. માનનીય મુખ્યમંત્રીશ્રી જ્ય ભીમ સાથે જણાવવાનું કે સરકારશ્રીના શિક્ષણ અધિકાર અધિનિયમ – 2009 અંતગર્ત 2020-21 શૈક્ષણિક પ્રવેશ ફોર્મ ભરવાની...
એટ્રોસીટી એકટ ના ગુનામાં કોર્ટ ફરીયાદી કે ભોગ બનનાર પાસેથી સરકારે સહાય/રાહત પેટે ચુકવેલ રકમ પરત વસુલવાનો હુકમ કરી શકે ખરી ? કોર્ટને હકુમત અને સતા ખરી ? એક ઉકેલ માંગતા કોયડાની કાનૂની, નિખાલસ...
ગઈકાલ તારીખ 27 ઓગસ્ટના રોજ ગુજરાતે હાઈ કોર્ટે એક્ટ્રોસિટી એકટની જોગવાઈઓ વિરુદ્ધ જઈને ચુકાદો આપતા જણાવ્યું કે, જામીનપાત્ર ગુનામાં જામીન મળી શકશે. મતલબ, 3 વર્ષ કે તેથી ઓછી સજાપાત્ર ગુનામાં આરોપીને જામીન મળી શકશે....
“ભક્તોનો આશાવાદ”– તમને સાલાઓને ખાડા જ દેખાય છે.. બે ખાડા વચ્ચેનો રોડ નથી દેખાતો? હરામખોરો…– ચમચાઓ… પાડ માનો આ સરકારનો! તમે ખાલી ખાડામા પડ્યા છો ખાઈમા નહી….– ખાડા ન હોત તો વરસાદનું બધુ પાણી...
સને 2019-20 વર્ષ માટેનું કુલ રૂ. 8051 કરોડનું બજેટ છે અને GPMC એક્ટની કલમ 63(2) મુજબ 10% લેખે 805.1 કરોડ રૂપિયા દલિત, આદિવાસી અને ઓબીસી માટે ફાળવવામાં થાય છે. જે ફાળવેલ નથી. આ શહેરી, વહીવટી જાતિવાદ નથી તો બીજું શું છે?
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની રચના ભારતીય બંધારણના આર્ટિકલ 338 મુજબ કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ દીવાની પ્રકારની સુપ્રીમ કોર્ટ જેટલી સત્તા ધરાવે છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગની જેમ દેશના ઘણાખરા રાજ્યોમાં, “રાજ્ય...
એજ ઢંગ ને એજ રીતે આભડછેટને આગળ ધપાવી
કોરોના તે સદીઓ પુરાણી એજ દાસ્તાનની યાદ અપાવી
પ્રતિ શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર, એસ. ઓ. જી. ગોધરા બાબત : આપના જાવક નંબર 751/20 અન્વયે અમારો લેખિત જવાબ। અમો આપના જાવક નંબર 751/20 અન્વયે જવાબ આપી જણાવીએ છીએ કે, 1. અમો અરજદાર હાલ ઉપરોક્ત...
Legal Notice Date-23/07/2020 . Most Urgent/Time Limit પ્રતિ, ...
હમણા જ ગલવાન ઘાટીમા ભારત ચીન વચ્ચે ઘર્ષણનું નાનું છમકલું થયું જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા ભારત વિરુદ્ધ ચાલાકી ચીનની આ કપટી નીતિ ના જવાબમાં આખા ભારત દેશમા ઠેર ઠેર ચીની વસ્તુ ઓનો...
શુભ-અશુભના જાળા વિછાવતું ક્યાં ગયું કેલેન્ડર? શુભ ચોઘડિયા પંચાંગ સુદ-વદ ને શુભ પ્રસંગે , વાર તહેવારે ધાર્મિક અવસરે પણ દિનચર્યાનો શુભ સમય બતાવતું કયા ગયું ૨૦૨૦નું કેલેન્ડર ક્યાં ગયા એ શુભ ચોઘડિયા આજે તો...
મીડિયા પર દલિતોનું પ્રતિનિધિત્વ છે જ નથી એમ કહેવામાં મને કોઈ વાંધો નથી. ઓક્સફર્મના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં મીડિયામાં એક જ વર્ગનો દબદબો છે. આ સમયે એ પ્રશ્ન ઉભો થવાનો જ...
આ છે તમને સૌથી નિષ્પક્ષ અને સરકાર વિરોધી લાગતું છાપું “ગુજરાત સમાચાર” ગુજરાત સમાચારની છેલ્લા 1 વર્ષની ધર્મ પૂર્તિઓ જોઈ જાવ. ગુજરાતમાં હિંદુઓની સંખ્યા વધારે એ એટલે હિન્દૂ ધર્મ વિશે વધારે લખાય એ સ્વાભાવિક...
ઈન્દિરા સાહની કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે અનામત બાબતે આપેલા ચુકાદા સાથે હું સહમત નથી… કારણ કે…આ ચુકાદાથી ગેરકાયદેસર રીતે, સંવિધાન અને સંસદની ઉપરવટ જઈને અનામતની ટોચ મર્યાદા નક્કી કરેલ છે… શુ છે ઈન્દીરા સાહની...
કાયદાની હત્યા | કે કે ઓઝા (IPS) કરી રહ્યા છે એટ્રોસિટી એકટની હત્યા એસસી એસટી એકટ 1995નો નિયમ 8(8) શુ કહે છે? “જે કેસોમાં પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ નિયમ (5)ના પેટાનિયમ(3) અન્વયે પોલીસ સ્ટેશને...
કોરોનાને લીધે આપણે જાહેર કાર્યક્રમ કરીને પુસ્તક વિમોચન કરી શકીએ તેમ નથી. જેથી, આદરણીય સંજય પરમારના હસ્તે, ફક્ત બે મિત્રોની હાજરીમાં, “અનુસૂચિ 5-6 અને PESA એકટ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. સંજય પરમાર, ના વકીલ...
ઉના અત્યાચાર – ૪ વર્ષ પૂર્ણ. ઉના અત્યાચારનો એ વિડિયો જેણે સમગ્ર સમાજને ગાઢ ઉંઘમાંથી ઢંઢોળીને જગાડી હતી અને લોકોને પોતાના ઘરોમાંથી રોડ-રસ્તા સુધી ખેંચી લાવ્યો હતો. એજ વિડિયો જોઈ મારા જેવા અનેક...
કેટલી હલકી માનસિકતા! સાહિત્યના નામે દલિતો સાથે રમત આદરી છે અમુક અબુદ્ધિજીવી તત્વોએ. સૌથી પહેલા ચાંગદેવ ભગવાનદાસ ખેરમોડેએ ડૉ. બાબાસાહેબ આંબેડકર વિશે લખ્યું છે. આ ખેરમોડે બાબાસાહેબના અંગત મણસોમાંથી એક હતા. એટલા અંગત હતા...
સુપ્રીમ કોર્ટના સવર્ણ હિંદુ જજો બંધારણના આર્ટિકલ ૧૪, ૧૫, ૧૬ અને ૩૧૨નો ભંગ/અવમાનના અને અવગણના કરે છે.
“સ્ત્રીઓને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ નથી હોતો. તે વાતચીત કોઈ વ્યક્તિ સાથે કરતી હોય છે, પણ હાવભાવપૂર્વક જુએ છે કોઈ બીજાને. અને મનમાં રટણ તો કોઈ ત્રીજી જ વ્યક્તિના નામનું ચાલતું હોય છે. આ જ તેમનો સ્વભાવ છે.”
સંપૂર્ણ ચાણક્યનીતિ અધ્યાય ૧૬, શ્લોક : ૨
૧૦-૦૬-૨૦૨૦બુધવાર પ્રાચીન હિંદુ ધર્મ ગ્રંથો પર શ્રદ્ધા ધરાવતા નવા હિંદુ સંપ્રદાયો, પંથોમાં પણ કચરો લખ્યો છે. હિંદુ ધર્મમાં ગણાતા અને સમય સમયે નવા પેદા થતા સંપ્રદાયો પર પણ પ્રાચીન હિંદુ ધર્મ ગ્રંથોની અસર રહે...
તા.૦૯/૦૬/૨૦૨૦મંગળવાર સૌથી પહેલા તો એ જાણી લો કે મનુસ્મૃતિ છે શું! મનુસ્મૃતિ એ હિંદુઓનું સંવિધાન છે. હિંદુઓએ કેવી રીતે વર્તવું તેના કાયદા મનુસ્મૃતિમાં લખેલા છે. ડૉ.બાબાસાહેબ આંબેડકર લિખિત ભારતનું બંધારણ તો 1950માં અસ્તિત્વમાં આવ્યું...
તા.૦૮/૦૬/૨૦૨૦સોમવાર હે શૌનક ! હું તમને આ ખરેખર સત્ય કહું છું કે – કોઈ સુંદર વસ્ત્રાલંકારધારી યુવાન પુરુષ ભલે તે પોતાનો ભાઈ હોય કે પુત્ર હોય, તોપણ તેને જોઈને કોઈ પણ સ્ત્રીઓની યોનિ ભીની-ભીની...
તા.૦૭/૦૬/૨૦૨૦રવિવાર સ્ત્રીસ્વભાવનું વિવરણ વ્યાસ કહે: “હે વંદનીય મુનિ, પંચચુડાએ કહ્યું છે કે ‘સ્ત્રી નિંદાપાત્ર છે’ તે આપ ટૂંકમાં કહો.” સનતકુમાર કહે કે, સ્ત્રીના સ્વભાવ વિશે, એ જેવો છે તેવો તમને કહું છું. જે સાંભળવાથી...
જજ_પારડીવાલા સાહેબની બદલી નહિ પણ રૂટિન (roster change) / બેન્ચ બદલાઈ છે !! કોરોના સુઓમોટો કેસ ચીફ જસ્ટિસ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. હવે જ્યારે ફરીથી રોસ્ટર બદલાયો છે ત્યારે આ કેસ ચીફ જસ્ટિસની...
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના જોરડીયાળી ગામના એક જ પરિવારના પાંચ કોરોના વોરિયર્સ સરહદી વિસ્તારનુ ગૌરવ બન્યા. છેલ્લા બે મહીનાથી કુટુબથી દુર રહી ફોનમા ખબર અંતર પુછી રાષ્ટ્રસેવા-દેશ માટે પોતાના જાનનુ જોખમ ખેડીને ખૂબ મુશ્કેલીઓ વેઠીને પણ ઉમદા કાર્ય કરી રહયા છે.
તથાકથિત હિન્દુ ધર્મ કે જે મૂળ બ્રાહ્મણ ધર્મ છે. એમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વેશ્ય અને શુદ્ર છે. આ બધા મળીને કુલ 6743 કરતાં પણ વધારે જાતિઓમાં વહેંચાયેલા છે.
ભગવાન કોરોનાની દવા શોધી ન આપે તો વાંધો નહિ, પણ આ મુસીબતમાં સહારો આપે એવી ભક્તોને આશા છે. કેમ કે હવે એમનીય ધીરજ ખૂટી છે અને એ પૂછી રહ્યા છે કે, ભગવાન ક્યાં છે ? ભગવાન છે ખરો ?
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી : હલકટગીરી ના કરતો નહીં તો જીજ્ઞેશ મેવાણી જેટલા સારો છે એટલો ખરાબ છું…. હું તને જોઈ લઇશ ….
આજે ગુજરાતમાં એકસાથે કોરોના ના 454 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ પણ સાજા થયા કહેવાય કે નહીં તે વિવાદનો વિષય છે… મીડિયાવાળા ખુશ થઈ ગયા, સરસ સરસ હેડ લાઈન બનાવી પણ આપણે #ગોદીમીડિયા નથી એટલે...
ગઈકાલે ફેસબુક લર સવાલ પૂછ્યો હતો કે, “તમારા મતે #OBC ને જગાડવા શુ કરવું જોઈએ?” અને ઘણા બધા લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. જેમાંથી કેટલીક કૉમેન્ટનું સંકલન અહીં તમારી સામે રજૂ કરી રહ્યા...
કેટલી વ્યવસ્થિત પદ્ધતિથી આખું એક રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. હું પોતે વકીલ તરીકે એ ભાઈની પડખે ઉભો હતો અને મેં પોતે વાત કરીને એમને બધું સમજાવ્યું તેમ છતાં જો એનો ડર હું 100% દુર ન કરી શક્યો તો પછી જે માણસ આ રીતે કોઈની આગળ ખુલી ના શકે એ લોકોની શુ હાલત થતી હશે?
આ રીતે રોજ કેટલા લોકો ખોટી રીતે લૂંટાતા હશે??
ભારતના ભાગલા થયા જ નથી, કારણ કે ભારત હતું જ નહિ “અખંડ ભારત બનશે તો જ શાંતિ સ્થપાશે” એવા પ્રકારનું વિધાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વેસર્વા મોહન ભાગવત દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું છે. અખંડ ભારતમાં...
શરૂઆત સાહિત્ય સંઘ દ્વારા જેમનું સન્માન થવા જઈ રહ્યું છે, તે સાહિત્યકાર ડૉ. મોહન પરમારનો નાનકડો પરિચય ગુજરાતી સાહિત્યનું એક જાણીતું આગવી ઓળખ ઉભી કરી ચૂકેલું નામ એટલે ડો. મોહન પરમાર સાહેબ સાહિત્યમાં ઉચ્ચ...
લોકશાહીમાં આંદોલન સર્વોચ્ચ હથિયાર છે અને આંદોલનને સફળ બનાવવા સંગઠન સૌથી મહત્વનો ભાગ ભજવે છે, સંગઠન બનાવવા એક વિચાર જરૂરી હોય છે.. વિચારોની અભિવ્યક્તિ તમને ચોક્કસ વિચારધારા તરફ લઈ જાય છે.. ખેડૂત આંદોલન સફળ...
દેશના વડા પ્રધાનમાં વિશ્વાસ નથી. ક્યાંથી હોય, વારે વારે જૂઠું બોલનારમાં વિશ્વાસ કોણ મૂકે. મોદીના કાલના ભાષણમાં પણ કેટલાંક જુઠ્ઠાણાં તો છે જ.
સુપ્રિમકોર્ટે ગઠિત કરેલ સમિતિના સભ્ય અનિલ ઘનવતે 19 નવેમ્બર 2021ના રોજ કહ્યું છે : ’સમિતિની ભલામણો વડાપ્રધાને વાંચી પણ નથી ! કૃષિ કાનૂનો રદ કરવાનો નિર્ણય વિશુદ્ધ રુપથી રાજકીય છે, જેનો ઉદ્દેશ્ય ઉત્તરપ્રદેશ તથા પંજાબની વિધાન સભાઓમાં જીત હાંસલ કરવાનો છે !’
“ચોરી કરીશ નહિ.” ભગવાન ગૌતમ બુદ્ધના પંચશીલમાંથી બીજું શીલ આ છે.તમને ચોરી કરવાની આદત હોય,ચોરોને સ્પોર્ટ કરવાની આદત હોય,ચોરીનો માલ ખરીદવાની આદત હોય,ચોરીને પ્રત્સાહન આપવાની આદત હોય, અને, પછી પોતાનું નામ,દુકાનનું નામ,ઘરનું નામ,બાળકોના નામ,આગળ...
કિસાન આંદોલનો વિજય થયો છે. આખરે એક વરસના અંતે 19 નવેમ્બર 2021ના રોજ વડાપ્રધાને ત્રણ કૃષિ કાનૂનો પરત ખેંચવાની જાહેરાત કરી છે ! સરકારના મંત્રીઓ તથા ગોદી મીડિયાએ આંદોલનકારી કિસાનોને; મવાલી/ખાલિસ્તાની/દેશદ્રોહી/હિંસાવાદી/નકલી કિસાન/અરાજકતાવાદી/આતંકવાદી/આંદોલનજીવી વગેરે શબ્દોથી...
બધાને “જય ભીમ” જેવો વકીલ જોઈએ છે પણ “જય ભીમ” ના પીડિતો જેવી ફાઈટ નથી આપવી, કૃતજ્ઞતા નથી બતાવવી. હું એવાં કેટલાંય કેસો જાણું છું જ્યાં પીડિતોને વળતર મળ્યું હોય, સમાધાન કર્યું હોય તે...
વડાપ્રધાનને માન/સન્માન આપવા સામે વાંધો નથી; પરંતુ તેમના માટે યશસ્વી/તેજસ્વી જેવા વિશેષણોનો ઉપયોગ થાય તે ચાપલૂસીની પરમ સીમા કહી શકાય. આ સત્તાપક્ષની ભક્તિનું પરિણામ છે. ભક્તિ હોય ત્યાં ખુમારી હોઈ શકે નહીં.