બૌદ્ધ | બુદ્ધ કોના વિરોધી હતા?
બધા સમાજમાં સમસ્યાઓ હોય છે પરંતુ બ્રાહ્મણવાદથી અલગ છે. બ્રાહ્મણવાદ દ્વારા પ્રચારિત અસમાનતાનો સિદ્ધાંત ધર્મ ઉપર આધારિત છે.
વાંચવાની, લખવાની, બોલવાની
બધા સમાજમાં સમસ્યાઓ હોય છે પરંતુ બ્રાહ્મણવાદથી અલગ છે. બ્રાહ્મણવાદ દ્વારા પ્રચારિત અસમાનતાનો સિદ્ધાંત ધર્મ ઉપર આધારિત છે.
દુ:ખને દૂર કરવા માટે તથાગત બુદ્ધે જે માર્ગ શોધી કાઢ્યો તે મધ્યમ માર્ગ છે.
પ્રાચીન ભારતમાં બૌદ્ધ ધર્મમાં પણ શિક્ષણ અતી મહત્વનું હતું તે બૌદ્ધ સંપ્રદાયની પ્રાચીન ભારતમાં એક-બે નહિ પણ ૬-૬ વિશ્વ વિદ્યાલયો હતી
ના હું રામ-કૃષ્ણ નો અવતાર
ના હું પીર-પયગંબર નો ચેલો
ના હું આચાર્ય-મહંત-કે મુલ્લા
બુદ્ધ ના સમયે સ્ત્રીઓ ધર્મનો ઉચ્ચતમ અભ્યાસ કરતી હતી એ પણ સાબિત થાય છે.
एक प्रतिक्रिया – आयु संजय गायकवाड़अनुवादक – डॉ. अमित ज्योतिकर आनन्द तेलतुम्बडे इनको पोलिस ने पकडा इसका हम निषेध करते हे परन्तु पहलेहमे इस घटना क्रम को समझना होगा (1) 8 अप्रेल को तेलतुंबडेजी...
૧૩મી પોસ્ટ, ટોટલ ૧૪ પોસ્ટમાંથી દલિત, આદિવાસી, ઓબીસી, માઈનોરિટીને ગુમરાહ કરતા સામ્યવાદીઓ, સોફ્ટ હિંદુઓ, ગાંધીવાદીઓ. આ ફોટો જુઓ. ભારતની ગરીબી કેમ દૂર થતી નથી? એ સમજો. હિંદુઓનો જાતિવાદ ભારતની ગરીબી માટે કેમ જવાબદાર છે?...
નાગરીક અધિકાર કર્મશીલ પ્રો. આનંદ તેલતુંબડેએ તેમની ધરપકડની પૂર્વ સંધ્યાએ દેશના લોકોને સંબોધીને લખેલો જાહેર પત્ર અંગ્રેજી ન્યુઝ ધ વાયર પર પ્રકાશિત થયો હતો. જેને મે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. આ પત્ર વાંચીને...
૧૧ મી પોસ્ટ, ટોટલ ૧૪ પોસ્ટમાંથી દેશસેવા કરવાં બોર્ડર પર જવાની જરૂર નથી. ઘર બેઠા પણ થઈ શકે, પોતાનું કામ કરતાં કરતાં પણ થઈ શકે. આપણે ત્યાં એક સામાન્ય ખ્યાલ એવો છે કે આકસ્મિક,...
૧૦ મી પોસ્ટ, ટોટલ ૧૪ પોસ્ટમાંથી મોદીભક્ત Vs. આંબેડકરવાદી ગઈકાલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી હતી. દર વર્ષે ડૉ. બાબાસાહેબના અનુયાયીઓ ખૂબ જ ધામધૂમથી, ફટાકડા, ડીજે, જાહેર કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવે છે. પણ આ...