147 – પક્ષપલટા માટે પ્રજા જવાબદાર છે, નેતાઓ નહિ.
આજે ૧૪૭મો દિવસ ૧૮ માર્ચ ૨૦૨૦, બુધવાર પક્ષપલટા માટે પ્રજા જવાબદાર છે, નેતાઓ નહિ. આજે રાજ્યસભા ચૂંટણી પહેલા, જેટલા પણ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે, જેને લોકો વેચાઈ ગયા એમ પણ કહે છે, તેના...
વાંચવાની, લખવાની, બોલવાની
આજે ૧૪૭મો દિવસ ૧૮ માર્ચ ૨૦૨૦, બુધવાર પક્ષપલટા માટે પ્રજા જવાબદાર છે, નેતાઓ નહિ. આજે રાજ્યસભા ચૂંટણી પહેલા, જેટલા પણ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે, જેને લોકો વેચાઈ ગયા એમ પણ કહે છે, તેના...
આજે ૯૩મો દિવસ ૨૨ જાન્યુઆરી ૨૦૨૦ બુધવાર આજે ગાંધીયનો ક્યાં મરી ગયા? મોહનદાસ કરમચંદ ગાંધી જેવો ઓવર રેટેડ (હદ વગરનું મહત્વ આપવું) માણસ ભારતના આઝાદીના ઈતિહાસથી લઈ આજ સુધી, બીજો કોઈ નહિ હોય. આઝાદીના...