અનુસૂચિત જાતિ, જન-જાતિમાં આત્મનિર્ભરતા કેટલે અને ક્યારે?
હમણા જ ગલવાન ઘાટીમા ભારત ચીન વચ્ચે ઘર્ષણનું નાનું છમકલું થયું જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા ભારત વિરુદ્ધ ચાલાકી ચીનની આ કપટી નીતિ ના જવાબમાં આખા ભારત દેશમા ઠેર ઠેર ચીની વસ્તુ ઓનો...
વાંચવાની, લખવાની, બોલવાની
હમણા જ ગલવાન ઘાટીમા ભારત ચીન વચ્ચે ઘર્ષણનું નાનું છમકલું થયું જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા ભારત વિરુદ્ધ ચાલાકી ચીનની આ કપટી નીતિ ના જવાબમાં આખા ભારત દેશમા ઠેર ઠેર ચીની વસ્તુ ઓનો...
વર્ષોથી બહુ ઊંઘ્યા ભાયા, હવે તો જાગો ઓળખો ઇતિહાસને ભાયા, હવે તો જાગો. ગામની બા’રે રે’તા આપણ, યાદ છે ભાયા? નીચે અને અછૂત કે’વાતા, યાદ છે ભાયા? ભિમરાવે અધિકાર આપીને ગામમાં લાયા? સમાનતાનો હક...
મીડિયા પર દલિતોનું પ્રતિનિધિત્વ છે જ નથી એમ કહેવામાં મને કોઈ વાંધો નથી. ઓક્સફર્મના અહેવાલ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં મીડિયામાં એક જ વર્ગનો દબદબો છે. આ સમયે એ પ્રશ્ન ઉભો થવાનો જ...
ઉના અત્યાચાર – ૪ વર્ષ પૂર્ણ. ઉના અત્યાચારનો એ વિડિયો જેણે સમગ્ર સમાજને ગાઢ ઉંઘમાંથી ઢંઢોળીને જગાડી હતી અને લોકોને પોતાના ઘરોમાંથી રોડ-રસ્તા સુધી ખેંચી લાવ્યો હતો. એજ વિડિયો જોઈ મારા જેવા અનેક...
હા, ઉપરનું વાક્ય વાંચતા જ મનમાં પ્રેમીઓની છબી સામે આવી જતી હશે નહીં ? જાણે એક પ્રેમી બીજા પ્રેમી બગર રહી નથી શકતું એક બીજાના પ્રેમમાં ભાવવિભોર થઈને એક બીજાની યાદો વાગોળવા સિવાય છૂટકો...
એટ્રોસિટીના કાયદાનો દુરુપયોગ થાય છે એવું કહેનારા જે જુઠાણા ચલાવે છે એની પાછળનું કારણ બીજું કઈ નથી પરંતુ જે સદીઓથી શોષિત પીડિત સમાજ છે તેના પર જુલમ ગુજારવો એ પોતાની શાન સમજનારને આ કાયદો આવ્યાથી ચડ્ડીઓ પલળીને પીળી થઇ જતી હતી. સામે પક્ષે શોષિત સમાજને આવા ગુંડા-મવાલી-જાતિવાદી કીડાઓથી રક્ષણ મળતું હતું. એટ્રોસિટી કાયદાને લૂલો કરવા પાછળ હલકટ ઈરાદાઓ ભળેલા છે.
આ ચારેલ ગામની મજુર ચંદ્રિકાબેનની હત્યા કોઈ યુવરાજ એકલાએ નથી કરી, ભૂતકાળમાં બળાત્કારીઓનું સમર્થ કરનારા બધા જ આ હત્યા માટે જવાબદાર છે. ગુજરાતમા આગળ પહેલાં પણ બની ગયેલા બનાવોમા આવી બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને સમર્થનની જગ્યાએ બળાત્કારીઓને બચાવવા રેલીઓ નીકળી હોય તો આવા બળાત્કારીઓની કેમ હિમ્મત ના વધે?
મને આખા વર્ગમાં ઉભો કરે અને પૂછે કે એય કુંભાર બોલ માટલું કેમ કેમ બને? મને કહેવા લાગ્યા કે હું તને બરાબર ઓળખું છું. તારો બાપો પણ મારી જોડે ભણેલો ! હમજ્યો ? એ બધુંય જાણતા હોય છતાંય મને જાણી જોઈને પૂછે. અને હું નીચું જોઈ રહેતો. આખો વર્ગખંડ મારા ઉપર હસતો.
દલિતો સાથે થતા ભેદભાવ રોકવામાં તેમજ બંધારણીય રક્ષણ આપવામા રાજય સરકાર નિષ્ફળ રહી છે. આખા ભારત દેશના નાગરીકોના માનવ અધિકારોના રક્ષણ માટે સ્થપાયેલી બંધારણીય સ્વાયત સંસ્થા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની માનવ અધિકાર ભંગના કિસ્સાઓમાં...
૨૯ જાન્યુઆરી ૨૦૨૦ કેટલાક તો ૧૦૦ દિવસ પુરા થવાની, એક અઠવાડિયાથી રાહ જોઇને બેઠા છે. પ્રજાની યાદદાસ્ત બહુ કમજોર હોય છે. અને આનો જ ફાયદો ઉપાડી નેતાઓ મનફાવે તેવા ભાષણો કરે છે, પ્રોમિસ કરે...