માન્યવર કાંશીરામ વિશે માત્ર 5 મિનિટમાં જાણો
માન્યવર કાંશીરામસાહેબ .
બાબા સાહેબ આંબેડકર નું એક જ પુસ્તક વાંચીને સમગ્ર જીવન બહુજન સમાજને શાસક બનાવવા માટે અપૅણ કરી દેનાર મહાન નેતા નો જન્મ દિવસ નિમિત્તે જીવન પરિચય….
જન્મ: ગુરુવાર ૧૫ મી માર્ચ ,૧૯૩૪.
જન્મસ્થળ:: રોપર પંજાબ.
માતા: બીસન કૌર.
પિતા: સરદાર હરિસિંહ.