ભાગ ૨ : જાગ ઓબીસી જાગ
૩૧ વર્ષ પહેલાં ઓબીસી અનામત લાગુ થઈ હતી. દરેક ઓબીસી બુદ્ધિજીવી આજે સમીક્ષા કરે કે ૩૧ વર્ષમાં કેટલા લાભ મળ્યા? અને ના મળ્યા તો કોના લીધે ના મળ્યા?
વાંચવાની, લખવાની, બોલવાની
૩૧ વર્ષ પહેલાં ઓબીસી અનામત લાગુ થઈ હતી. દરેક ઓબીસી બુદ્ધિજીવી આજે સમીક્ષા કરે કે ૩૧ વર્ષમાં કેટલા લાભ મળ્યા? અને ના મળ્યા તો કોના લીધે ના મળ્યા?
ઓબીસી સવર્ણ હિંદુઓના રવાડે ચડવાનું બંધ કરી “જાતિ આધારિત વસ્તી ગણતરી” માંગે. સવર્ણ હિંદુ સરકારો સૌથી વધુ શોષણ દલિત, આદિવાસી નહીં પણ ઓબીસીનું કરે છે.
આ ટાંટિયાખેંચ નથી, આ તમારો જાતિવાદ છે. મને ઘણાય લોકો કહે છે કે, “કૌશિકભાઈ તમે અને સમાજના બીજા યુવાનો ભેગા મળી કામ કરો. કારણ કે એ અને હું, એક જ સમાજના છીએ, દલિત સમાજના...
સને 2019-20 વર્ષ માટેનું કુલ રૂ. 8051 કરોડનું બજેટ છે અને GPMC એક્ટની કલમ 63(2) મુજબ 10% લેખે 805.1 કરોડ રૂપિયા દલિત, આદિવાસી અને ઓબીસી માટે ફાળવવામાં થાય છે. જે ફાળવેલ નથી. આ શહેરી, વહીવટી જાતિવાદ નથી તો બીજું શું છે?
શૂદ્રોના વ્યવસાય ભૂલથી પણ જો બ્રાહ્મણ કરે તો તેને સાચો બ્રાહ્મણ કહેવામાં આવતો નથી. ચાણક્યનું સમસ્ત શિક્ષણ જે-તે સમયના ધર્મગ્રંથોને આધારે થયેલ હતું માટે તેમની વિચારસરણી પણ એવી હોય તે સ્વાભાવિક છે.
એકવાર એક લેખકે ડો.બાબાસાહેબ આંબેડકરને પૂછ્યું કે, “તમે પોતાના જીવનના લગભગ 40 વર્ષ શુદ્રો (SC,ST,OBC) માટેના હક્ક અધિકારોની સંઘર્ષમય લડાઈ પાછળ વિતાવ્યા તો એની પાછળનો આશય શું રહેલો..!! તમે ક્યા હેતુસર શોષિત, પીડિત, વંચિત, પછાત સમાજના જે આ લોકો છે એમનામાં ઐક્યત્વ સ્થાપવાની હાકલ જગાવી..!!”. તો બાબા સાહેબે તેના વળતા જવાબ રૂપે ખૂબ જ સચોટ ઉત્તરદાયિત્વ નિભાવ્યું જે કઈંક આ મુજબ છે:
OBC યુવાનો કે જેમને ખુદને ખબર નથી કે એમનું સ્થાન વર્ણ વ્યવસ્થામાં ત્રીજા નંબરે કોઈ ગુના વિના મુકવામાં આવ્યું છે, દલિત આગળ વટ જમાવવા માટે OBC પણ બીજાઓની બનાવાયેલી વ્યવસ્થાનો ભોગ માત્ર જ છે. એના કારણો જાણવાનો સમય પણ નથી મળવાનો કારણ કે આવા વટના મુદ્દામાં યુવાનોને જેલ અને પોલીસના ચોપડામાં ગુનેગાર બની ને આર્થિક રીતે આવતી પેઢીને પણ નબળી બનાવવાના આ બધા સડેલી સામાજિક વ્યવસ્થાના પેતરા છે.
શુદ્ર એટલે લુહાર, સુથાર, કુંભાર, પશુપાલક, ખેડૂત, વિગેરે એમ મહેનત કરીને કમાનારો માણસ
ગઈકાલે ફેસબુક લર સવાલ પૂછ્યો હતો કે, “તમારા મતે #OBC ને જગાડવા શુ કરવું જોઈએ?” અને ઘણા બધા લોકોએ પોતાનો મત રજૂ કર્યો હતો. જેમાંથી કેટલીક કૉમેન્ટનું સંકલન અહીં તમારી સામે રજૂ કરી રહ્યા...
૧૩મી પોસ્ટ, ટોટલ ૧૪ પોસ્ટમાંથી દલિત, આદિવાસી, ઓબીસી, માઈનોરિટીને ગુમરાહ કરતા સામ્યવાદીઓ, સોફ્ટ હિંદુઓ, ગાંધીવાદીઓ. આ ફોટો જુઓ. ભારતની ગરીબી કેમ દૂર થતી નથી? એ સમજો. હિંદુઓનો જાતિવાદ ભારતની ગરીબી માટે કેમ જવાબદાર છે?...