મને શ્વાસ લેવા દો
બ્રધર જ્યોર્જ ફલોઇડ,તારા મોત પર અશ્રુભિની અંજલિ અર્પુ છું. હું શ્વેત નથી કે નથી અશ્વેત. હું એક ભારતીય શુદ્ર છું. તારી જેમ ચામડીનો રંગ મને જુદો નથી પાડતો. છતાંય અનવોન્ટેડ છું મારા દેશમાં. મને...
વાંચવાની, લખવાની, બોલવાની
બ્રધર જ્યોર્જ ફલોઇડ,તારા મોત પર અશ્રુભિની અંજલિ અર્પુ છું. હું શ્વેત નથી કે નથી અશ્વેત. હું એક ભારતીય શુદ્ર છું. તારી જેમ ચામડીનો રંગ મને જુદો નથી પાડતો. છતાંય અનવોન્ટેડ છું મારા દેશમાં. મને...
અંતે અત્યારે આપણે જેને ” એટ્રોસીટી એક્ટ” કહીએ તે “અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ અત્યાચાર નિવારણ કાનુન-૧૯૮૯”નો કડક કાયદો બન્યો જે ૩૦-૧-૧૯૯૦ના રોજ લાગું થયો.
સૌપ્રથમ અનામત શરૂ કરનાર કણબી મહારાજા છત્રપતિ શાહુજી મહારાજની આજે પુણ્યતિથિ છે.
ચૂંટણી પહેલા હું હિંદુ છું,
ચુંટણી પછી હું દલિત છું.
મુળ બ્રાહ્મણ ધર્મ જે પૌરાણિક ચાતુવર્ણ ધર્મ કે જેમા અછુતો વર્ણ બાહ્ય પ્રજા છે એટલે કે આ ધર્મનો અછુતો ભાગ જ નથી એવું ખુદ બાબાસાહેબ લખીને ગયા છે અને બાબાસાહેબે પોતાના ગ્રંથ નંબર ૧૪ “અસ્પૃશ્યો કોણ હતા અને તેઓ અસ્પૃશ્ય કેવી રીતે બન્યા” મા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અછુતો સાથે અસ્પૃશ્યતાનો વ્યવહાર એટલા માટે થાય છે કે તેઓ મુળ બૌદ્ધ હતા.
દલિતો સાથે થતા ભેદભાવ રોકવામાં તેમજ બંધારણીય રક્ષણ આપવામા રાજય સરકાર નિષ્ફળ રહી છે. આખા ભારત દેશના નાગરીકોના માનવ અધિકારોના રક્ષણ માટે સ્થપાયેલી બંધારણીય સ્વાયત સંસ્થા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની માનવ અધિકાર ભંગના કિસ્સાઓમાં...
સોશિઅલ ડિસ્ટન્સીન્ગ એકદમ સરળતાથી સમજો. સોશિઅલ ડિસ્ટન્સીન્ગ એટલે આભડછેટ. તમે જે વર્તન આજ સુધી દલિતો જોડે કર્યું એવું જ વર્તન હવે તમારે બધા લોકો સાથે કરવાનું. પોતાની જાતિનો હોય, સગો વ્હાલો હોય કે મિત્ર...
આણંદ જિલ્લાના આંકલાવમાં, “હરિજને મંદિરમાં પ્રવેશ કરવો નહીં” તેવું બોર્ડ માર્યું. RSS પ્રમુખ મોહન ભાગવતે કદાચ એટલે જ આરક્ષણની સમીક્ષા કરવા કહ્યું હતું. સવર્ણ હિંદુઓ હજુ પણ દલિત સમાજને અપનાવવા, અસ્પૃશ્યતા દૂર કરવા તૈયાર...
है ऊँच-नीच का रोग जहाँ, मैं उस देश की गाथा गाता हूँ। भारत में रहने वालों की, मैं दोगली बात बताता हूँ।। भगवानों के नाम यहाँ, मूर्ति पूजी जाती है। मन्दिर में जाने वालों...